Skip to main content

નયારા એનર્જીએ મોબાઇલ હેલ્થ વાન શરૂ કરી




જામનગર તા.16

આંત22ાષ્ટ્રીય સ્ત2ની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ દેવભૂમિ દ્વા2કા જિલ્લાના વાડીના2માં સમાજ માટેની આ2ોગ્ય સુવિધાઓમાં વૃધ્ધિ ક2ી વિશ્ર્વ આ2ોગ્ય દિવસની ઉજવણી ક2ી હતી. જેમાં કંપનીએ એક મોબાઈલ હેલ્થ વાનનો પ્રા2ંભ ર્ક્યો હતો, જે 10 ગામોના 20,000થી વધુ લોકોને સેવાઓ પ્રદાન ક2શે. આ ઉપ2ાંત કંપનીએ એલોપેથિક દવાખાનાનું નવીનીક2ણ ર્ક્યું છે. આ નવી સુવિધાઓને દેવભૂમિ દ્વા2કા જિલ્લાના કલેકટ2 અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. ન2ેન્દ્રકુમા2 મીનાએ જિલ્લા વહિવટીતંત્ર, આ2ોગ્ય વિભાગના અધિકા2ીગણ, પ્રતિષ્ઠિત મહેમાનો અને નયા2ા એનર્જીના ઉચ્ચ અધિકા2ીઓની ઉપસ્થિતિમાં લોકાપર્ણ ક2ી હતી.

આ2ોગ્ય સંભાળ સેવાઓની ગંભી2તા અંગે વાત ક2તા દેવભૂમિ દ્વા2કા જિલ્લાના કલેકટ2 અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. ન2ેન્દ્રકુમા2 મીનાએ જણાવ્યું હતું કે નયા2ા એનર્જીના સમાજના આ2ોગ્યને ટેકો આપવાના વર્ષેાથી થઈ 2હેલા પ્રયત્નો નોંધપાત્ર છે, જેનાથી દેવભૂમિ દ્વા2કા જિલ્લાના ઘણા ગામોને લાભ થયો છે. આ વિસ્તા2 પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતાની અમે પ્રશંસા ક2ીએ છીએ અને તેમને જાહે2 આ2ોગ્યને મજબૂત ક2વાના પ્રયત્નો ચાલું 2ાખવા પ્રોત્સાહિત ક2ીએ છીએ. ખાસ ક2ીને 2ોગચાળા દ2મિયાન સમાજને સુ2ક્ષ્ાિત 2ાખવા અને તંદુ2સ્ત બનાવવા માટે કંપનીના સહયોગનું અમે સ્વાગત ક2ીએ છીએ.

નયા2ા એનર્જીના ડી2કેટ2 અને િ2ફાઈન2ીના હેડ પ્રસાદ પાનીક2ે તેમના મંતવ્યમાં જણાવ્યું હતું કે નયા2ા એનર્જીના કોમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામનો ઉદેશ્ય પ્રાથમિક આ2ોગ્ય સેવાઓ, 2ોગ નિદાન સંબંધી સેવાઓ અને ઈમ2જન્સી િ2સ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રકચ2 પુ2ું પાડવાનો છે. વર્ષ 2007થી સમાજ માટે આ2ોગ્ય કાર્યક્રમો ચાલું 2ાખ્યા છે, 1પ ગામોમાં ખુબજ જરૂ2ી સુલભતા અને આ2ોગ્ય કાળજી સેવાઓ વર્ષ દ2મિયાન 60,000થી વધુ દર્દીઓ સુધી પહોંચે છે. સમાજના આ2ોગ્ય કાળજી ત2ફના અમા2ા તીવ્ર પ્રયત્નોની 2ચના એવી છે કે તે તકનીકી 2ીતે અદ્યતન સેવાઓ પ્રદાન ક2વામાં  2ોગ નિવા2ક અને આ2ોગ્ય સંભાળ બંનેને સક્ષ્ામ ક2ે છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.