Skip to main content

નયારા એનર્જીએ મોબાઇલ હેલ્થ વાન શરૂ કરી




જામનગર તા.16

આંત22ાષ્ટ્રીય સ્ત2ની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ દેવભૂમિ દ્વા2કા જિલ્લાના વાડીના2માં સમાજ માટેની આ2ોગ્ય સુવિધાઓમાં વૃધ્ધિ ક2ી વિશ્ર્વ આ2ોગ્ય દિવસની ઉજવણી ક2ી હતી. જેમાં કંપનીએ એક મોબાઈલ હેલ્થ વાનનો પ્રા2ંભ ર્ક્યો હતો, જે 10 ગામોના 20,000થી વધુ લોકોને સેવાઓ પ્રદાન ક2શે. આ ઉપ2ાંત કંપનીએ એલોપેથિક દવાખાનાનું નવીનીક2ણ ર્ક્યું છે. આ નવી સુવિધાઓને દેવભૂમિ દ્વા2કા જિલ્લાના કલેકટ2 અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. ન2ેન્દ્રકુમા2 મીનાએ જિલ્લા વહિવટીતંત્ર, આ2ોગ્ય વિભાગના અધિકા2ીગણ, પ્રતિષ્ઠિત મહેમાનો અને નયા2ા એનર્જીના ઉચ્ચ અધિકા2ીઓની ઉપસ્થિતિમાં લોકાપર્ણ ક2ી હતી.

આ2ોગ્ય સંભાળ સેવાઓની ગંભી2તા અંગે વાત ક2તા દેવભૂમિ દ્વા2કા જિલ્લાના કલેકટ2 અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. ન2ેન્દ્રકુમા2 મીનાએ જણાવ્યું હતું કે નયા2ા એનર્જીના સમાજના આ2ોગ્યને ટેકો આપવાના વર્ષેાથી થઈ 2હેલા પ્રયત્નો નોંધપાત્ર છે, જેનાથી દેવભૂમિ દ્વા2કા જિલ્લાના ઘણા ગામોને લાભ થયો છે. આ વિસ્તા2 પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતાની અમે પ્રશંસા ક2ીએ છીએ અને તેમને જાહે2 આ2ોગ્યને મજબૂત ક2વાના પ્રયત્નો ચાલું 2ાખવા પ્રોત્સાહિત ક2ીએ છીએ. ખાસ ક2ીને 2ોગચાળા દ2મિયાન સમાજને સુ2ક્ષ્ાિત 2ાખવા અને તંદુ2સ્ત બનાવવા માટે કંપનીના સહયોગનું અમે સ્વાગત ક2ીએ છીએ.

નયા2ા એનર્જીના ડી2કેટ2 અને િ2ફાઈન2ીના હેડ પ્રસાદ પાનીક2ે તેમના મંતવ્યમાં જણાવ્યું હતું કે નયા2ા એનર્જીના કોમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામનો ઉદેશ્ય પ્રાથમિક આ2ોગ્ય સેવાઓ, 2ોગ નિદાન સંબંધી સેવાઓ અને ઈમ2જન્સી િ2સ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રકચ2 પુ2ું પાડવાનો છે. વર્ષ 2007થી સમાજ માટે આ2ોગ્ય કાર્યક્રમો ચાલું 2ાખ્યા છે, 1પ ગામોમાં ખુબજ જરૂ2ી સુલભતા અને આ2ોગ્ય કાળજી સેવાઓ વર્ષ દ2મિયાન 60,000થી વધુ દર્દીઓ સુધી પહોંચે છે. સમાજના આ2ોગ્ય કાળજી ત2ફના અમા2ા તીવ્ર પ્રયત્નોની 2ચના એવી છે કે તે તકનીકી 2ીતે અદ્યતન સેવાઓ પ્રદાન ક2વામાં  2ોગ નિવા2ક અને આ2ોગ્ય સંભાળ બંનેને સક્ષ્ામ ક2ે છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...