Skip to main content

વડોદરામાં વધુ 19 કેસ પોઝિટિવ: કુલ કેસનો આંકડો 324 પાર પહોંચ્યો


વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસથી વધુ 2 લોકોના મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસથી મૃત્યુઆક 23 ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 324 ઉપર પહોંચી ગઇ છે.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ડબી ફળીયામાં રહેતા 54 વર્ષના કલ્પનાબેન મસ્કેનું મોડી રાત્રે 12:10 વાગ્યે ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે વાડી વિસ્તારના રબારીવાસમાં રહેતા 67 વર્ષના મો. હનિફ રંગરેજનું આજે સવારે 9 વાગ્યે સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.
અર્જુનભાઇ છગનભાઇ પટેલ (ઉ.63), ઘનશ્યામ પાર્ક સાસોયટી, સંગમ

નવા નોંધાયેલા દર્દીઓના નામની યાદી 
અર્જુનભાઇ છગનભાઇ પટેલ (ઉ.63), ઘનશ્યામ પાર્ક સાસોયટી, સંગમ
ઇમ્તિયાઝ મોહમ્મદ અત્તરવાલા (ઉ.63), ફાતેમા મંજીલની પાછળ, મટન માર્કેટ, મોગલવાડા
ફાતેમા સફદરઅલી ચશ્માવાલા (ઉ.63), ગેંડીગેટ રોડ, ફકરી મોહોલ્લા નં-2, મોગલવાડા, ખાંગા મોહોલ્લા
ફાતેમા ઇમ્તિયાઝ અત્તરવાલા (ઉ.63), ફાતેમા મંજીલની પાછળ, મટન માર્કેટ, મોગલવાડા
મોહમ્મધની દાદાભાઇ રંગરેજ (ઉ.63), રબારીવાસ, વાડી
યાસિનખાન રસુલખાન પઠાણ (ઉ.63), રબારીવાડ, વાડી
ઐયુબઅલી મેહનુરઅલી સૈયદ (ઉ.63), સૈયદપુરા, નાગરવાડા
નિઝામુદ્દીન ગુલામભાઇ ગોટલાવાલા (ઉ.63), લોખંડવાલા પાસે, નાગરવાડા
રમિઝખાન રસુલખાન પઠાણ (ઉ.63), રબારીવાડ, વાડી
ફેમિદા યુનુસભાઇ હોટેલવાલા (ઉ.63), રબારીવાડ, વાડી
આનંદ પાંડે (ઉ.63), ઇએમઇ કેમ્પસ ફતેગંજ
મોહમદ નુરદેન ઇસ્માઇલ થેરીવાલા (ઉ.63), મોગલવાડા, પાણીગેટ
મિનેષ અરવિંદભાઇ રાણા (ઉ.63), ભદ્ર કચેરી રોડ, પાણીગેટ
અફિરાબાનુ મલેક (ઉ.63), વાડી મોટી હોરવાલા
રફીકભાઇ રહેમાનભાઇ ગાબાલવાલા (ઉ.63), રાવપુરા મચ્છીપીઠ
નુરજહા યુસુફભાઇ શાહી (ઉ.63), નાગરવાડા
સના આસિફ સહેલિયા (ઉ.63), નવીધરતી, નાકા ફળીયા, નાગરવાડા
ઉસ્માનઘનિમ ઇસ્માઇલભાઇ દૂધવાલા (ઉ.63), પાણીગેટ છીપવાડ

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...